Authors

K M Munshi

K M Munshi

કનૈયાલાલ માણેકલાલ મુનશી (૩૦-૧૨-૧૮૮૭, ૮-૨-૧૯૭૧): નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર, વિવેચક. જન્મ ભરૂચમાં.બહુઆયામી પ્રતિભા ધરાવતા મુનશી નવલકથા, નાટક, આત્મકથા, નિબંધ જેવા સ્વરૂપોમાં વિપુલ સાહિત્યસર્જન કરી વર્ષો સુધી ગુજરાતી સાહિત્યના કેન્દ્રબિંદુ બની રહ્યા. એમની નવલકથાઓમાં અદભુતરસરંજિત ઘટનાવલિ, પટ્ટાબાજી સમા સંવાદો અને શૂરવીર પાત્રસૃષ્ટિનો બહોળા વાચકવર્ગ પર આજે ય પ્રભાવ છે. એ જ રીતે પ્રેરક-બોધક વિષયવસ્તુની પસંદગી તથા તેના નાટ્ય-સંઘર્ષોચિત નિરૂપણ દ્વારા સામાજિક સભાનતા કેળવવાની ખેવનાથી મુનશી નાટ્યલેખકોમાં અગ્રણી બની રહે છે.

View Products

Kanu Acharya

Books written by writer Kanu Acharya

View Products

Kanubhai Purohit

Books by Kanubhai Purohit. The famous writer of Gujarati Vastushatra book "Bruhad Vastu Manjusha".

View Products

Kunjal Pradip Chhaya

કુંજલ પ્રદીપ છાયા, ગાંધીધામ કચ્છથી. સ્ટોરીમિરર.કોમ વેબ પોર્ટલમાં ગુજરાતી ભાષા વિભાગમાં કાર્યરત. સંગીત અને દરેક પ્રકારની કળા શીખવાનો શોખ ધરાવતી અભ્યાસે ફેશન ડિઝાઈનર, ભાતીગળ હસ્તકલાઓ સાથે નિસ્બત ધરાવી વર્કશોપ કરાવતી. ભાષા ક્ષેત્રે કાર્યશીલ રહી શાબ્દિક અનુષ્ઠાન કરતે, ‘મમતા’ સહિત વિવિધ સામાયિક, પૂર્તિઓમાં અને ઓનલાઈનની દુનિયામાં કેટલીક વેબ એપ સાથે સક્રિય રહી લેખ, વાર્તા, નિબંધો અને કાવ્યો પ્રગટ થયાં છે. ફ્રિડમવ્હીલસ સાથે દુનિયા સર કરવાની મહેચ્છા ધરાવતી શાબ્દિક રવને ‘કુંજકલરવ’ કહે છે અને ક્યારેક 'કુંજકલબલાટ' પણ કરી લે છે. હાલ, પ્રથમ પુસ્તક 'જીવનોન્નયન' વાર્તાસંગ્રહ પ્રકાશિત થઈ રહ્યો છે.

View Products