Fal Ane Falshruti By Rajendra Patel


Fal Ane Falshruti By Rajendra Patel

Rs 280.00


Product Code: 18472
Author: Rajendra Patel
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 104
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Fal Ane Falshruti By Rajendra Patel | Articles In Gujarati

(ફળ અને ફળશ્રુતિ લેખક રાજેન્દ્ર પટેલ)

‘જો સાહિત્યપદાર્થને ઉત્તમ રીતે વાચક સુધી પહોંચાડવું હોય તો નીવડેલી રચનાઓના રસપ્રદ શૈલીમાં આસ્વાદ કરાવવા જોઈએ.’ એમ માનનારા કવિ-વિવેચક રાજેન્દ્ર પટેલના આ પુસ્તકમાં સાહિત્યના ચાર પ્રકારોના આસ્વાદલક્ષી લેખોનો સમાવેશ થયો છે. ગુજરાતી સાહિત્યના યુગમૂર્તિ સમા કવિઓ ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, લાભશંકર ઠાકરની કાવ્યરચનાઓનો સૌંદર્યાનુભૂત આસ્વાદ; મહર્ષિ અરવિંદના મહાકાવ્ય ‘સાવિત્રી’નો વસ્તુલક્ષી પરિચય અને પન્નાલાલ જેવા વાર્તાકારની વાર્તાનો રસાત્મક પરિચય કરાવવા સાથે રાજેન્દ્ર પટેલે અહીં વિવેચનગ્રંથોનો આસ્વાદ પણ કરાવ્યો છે.


There have been no reviews