The Secret of Business Shreemad Bhagvadgita Ni Najare


The Secret of Business Shreemad Bhagvadgita Ni Najare

Rs 150.00


Product Code: 18253
Author: Darshali Soni
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 65
Binding: Soft
ISBN: 97893889946512

Quantity

we ship worldwide including United States

"The Secret of Business" Shreemad Bhagvadgita Ni Najare by Darshali Soni. | Use the Technics of Bhagvat Geeta to get ultimate success in any business.

ધ સિક્રેટસ ઓફ બિઝનેસ શ્રીમદ ભગવદગીતા ની નજરે - લેખક : દર્શાલી સોની

 આ પુસ્તકમાં ભગવદ્ગીતાના અઢાર અધ્યાયોનો સાર નથી, આ પુસ્તકમાં ભગવદ્ગીતાના દરેક શ્લોકનો અર્થ પણ નથી. આ પુસ્તકમાં માનવી ધંધામાં સફળતા હાંસિલ કરવા કંઈક શીખવું છે તેવી માનસિકતા બનાવીને જ્યારે ભગવદ્ગીતા વાંચવાનું શરૂ કરે ત્યારે શું શીખી શકશે તેનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ છે. તો ચાલો જાણી લઈએ શું શીખવશે. આ પુસ્તક આવનારા ધંધાર્થીઓને અને સફળ ધંધાર્થીઓને ધંધામાં કયા પાસાઓ સૌથી વધુ મહત્ત્વના છે અને તમે આ બધા જ પાસાઓમાં કેવી રીતે પાવરધા થશો? તે તમને આ પુસ્તકમાંથી શીખવા મળશે.
                આ પુસ્તકમાંથી તમે કઈ રીતે ધંધામાં દરેક પરિસ્થિતિનો સામનો કરવો, લોકોને કેવી રીતે સંભાળવા, કેવી રીતે સફળતા હાસિલ કરવી તે શીખી શકશો. “ભગવગીતામાં જે મહાભારતના યુદ્ધનો ઉલ્લેખ છે તે આપણા જીવનની રોજબરોજની મુશકેલીઓ જ છે. તેથી તેમાં શીખવેલી વાતો તમને જીવનમાં અને ધંધામાં ઉપયોગી સાબિત થશે. હાલમાં ભગવદ્ગીતા અનેક ધંધાર્થીઓ માટે એક ઉત્તમ માર્ગદર્શક બની રહી છે તેમાં આપેલ મેનેજમેન્ટના પાયે પણ લોકોને ઘણા ઉપયોગી સાબિત થઈ રહ્યા છે, તે જ મૅનેજમેન્ટ અને બિઝનેસની ચાવી તમે આ પુસ્તકમાંથી શીખી શકશો. હવે તૈયાર થઈ જાવ ભગવદ્ગીતાના જ્ઞાનના દરિયામાં ડુબકી લગાવવા માટે અને એક સફળ ધંધાર્થી બનવા માટે.


There have been no reviews