Tad Ane Fad Shreni Dharm


Tad Ane Fad Shreni Dharm

Rs 190.00


Product Code: 16029
Author: Nagindas Sanghvi
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2016
Number of Pages: 128

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Tad Ane Fad Shreni Dharm By Nagindas Sanghvi 

તડ અને ફડ શ્રેણી ધર્મ લેખક નગીનદાસ સંઘવી 

 
જરાતના સૌથી વધુ અનુભવસમૃધ્ધ રાજકીય વિશ્લેષક નગીનદાસ સંઘવી છેલ્લા 55 વર્ષથી તલવારથી ધાર કાઢી પોતાની કલમ ચલાવે છે. સીધુ, સાચુ અને સોંસરવું ઊતરી જાય તેવું લખાણ એમની ઓળખ રહી છે. 
આયુષ્યના 97માં વર્ષે પણ તેમની કલમ અવિરત ચાલે છે. 
વિતેલા 55 વર્ષ દરમ્યાન નગીનદાસ સંઘવીએ લખેલા લેખો, પુસ્તકો અને પ્રવચનોના આશરે 1,00,000 પાનાઓમાંથી સાંપ્રત ન હોય અને 
વર્ષો પછી પણ અભ્યાસુઓને ઉપયોગી થઇ પડે તેવું લખાણ કાળજીર્પૂર્વક ચયન કરી આઠ પુસ્તકોનો આ સંપુટ તૈયાર કરવામાં આવ્યો છે. 
 
આ શ્રેણીમાં પૂજ્ય મોરારીબાપુ, શ્રી ગુણવંત શાહ, શ્રી ભાગ્યેશ જહા, શ્રી દિનકર જોશી, શ્રી અનીલ જોશી, શ્રી ભરત ઘેલાણી, શ્રી કૌશિક મહેતા, 
શ્રી એ. જે. બંદૂકવાલા અને શ્રી ભદ્રાયું વછરાજાનીની પ્રસ્તાવનાઓ સમાવાઈ છે

 


There have been no reviews