Geeta Vimarsh


Geeta Vimarsh

Rs 240.00


Product Code: 16275
Author: Nagindas Sanghvi
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2017
Number of Pages: 120
Binding: Soft
ISBN: 9789386343147

Quantity

we ship worldwide including United States

Geeta Vimarsh By Nagindas Sanghvi

ગીતા વિમર્શ લેખક નગીનદાસ સંઘવી

શ્રીમદભગવદગીતા પરનું આ પુસ્તક ગીતાના વધુ એક ભાષ્યનું પુસ્તક નથી કે સમગ્ર ગીતાના વિવેચનનું પણ પુસ્તક નથી. હકીકતે 
આ પુસ્તક ગીતાનો એક્સ-રે છે. આ પુસ્તકમાં ગીતાની આરપારની ચર્ચા કરવામાં આવી છે. એક્સ-રે એ ફોટોગ્રાફ નથી. ફોટોગ્રાફ હંમેશા રૂડોરૂપાળો લાગે અને ન હોય 
તો બનાવી શકાય પણ એક્સ-રે આંતરિક અવયવોને યથતથ દેખાડે માટે રૂપાળો ન લાગે. આ પુસ્તકમાં નગીનદાસ સંઘવીએ ગીતાનો એક્સ-રે લઇ માત્ર રીપોર્ટ લખ્યો છે.
કોઇ નિદાન નથી કર્યું. નિદાન કરવાનો અધિકાર પણ નથી અને ઉપક્રમ પણ નથી. ઉપક્રમ તો ગીતાને વધુ સારી રીતે સમજવાનો છે. આ પુસ્તકથી કેટલીક માન્યતાઓને ધક્કો લાગે તેવું બને 
પણ પુસ્તક વાંચ્યા બાદ ગીતાને સમજવામાં નવી દ્રષ્ટિ મળશે તે ચોક્કસ છે.

There have been no reviews