Karma Saar


Karma Saar

Rs 120.00


Product Code: 13276
Author: Chandrahas Trivedi
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2013
Number of Pages: 80
Binding: Soft

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Karma Saar by Chnadrahas Trivedi

માર્મિક્તાનું સર્વજન ભોગ્ય પુસ્તક
 
" આપણે આજે જે છીએ તે કર્મને કારણે છીએ અને કાલે જે હોઈશું તે પણ કર્મને કારણે હોઈશું. પળે પળે જીવનને સુખ-દુઃખમાં પલટી નાખતા કર્મનો બંધ કેવી રીતે થાય છે, તેનાથી કેમ બચી શકાય, બાંધેલા કર્મમાં ફેરફાર કેવી રીતે થઇ શકે, ક્યારે કર્મ ભોગવ્યા વિના છુટકો થાય જ નહિ અને કેવી રીતે વગર ભોગવ્યે કારમાંથી છૂટી શકાય - એવી બધી ગહન વાતોનું નિરૂપણ આ પુસ્તકમાં થયેલ છે. વળી લેખક કારમાં વિશેની કેટલીક ભ્રામક માન્યતાઓનું સુપેરે નિરસન કરતાં જીવનના અંતિમ લક્ષ્ય તરફ ઈશારો પણ કર્યો છે. વિશિષ્ટ અને વૈજ્ઞાનિક સિદ્ધાંતને આધારે લખાયેલ આ પુસ્તકના વાંચનમાંથી આપણને સમાધાન મળી જાય છે તેમાં જ લેખકની સફળતા છે."

There have been no reviews