Vanvagadana Vasi


Vanvagadana Vasi

Rs 1300.00


Product Code: 15724
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2016
Number of Pages: 372
Binding: Hard
ISBN: 9789383814510

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Vanvagadana Vasi By Harinarayan Acharya Vanechar

વનવગડાનાં વાસી   લેખક : હરિનારાયણ આચાર્ય વનેચર
 
સુપ્રસિદ્ધ પ્રકૃતિવીદ્દ હરિનારાયણ આચાર્યે 'વનેચર' ઉપનામથી 'કુમાર' સામયિકમાં 'વનવગડાનાં વાસી' લેખમાળા
દ્વારા ગુજરાતની પશુ-પંખી-જંતુસૃષ્ટિનો પરિચય ગુજરાતને કરાવ્યો હતો. તે સમયે લોકપ્રિય બનેલી આ લેખમાળાના 
લેખોનું આ પુસ્તક છે. પુસ્તક ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે : પશુસૃષ્ટિ, પંખીસૃષ્ટિ અને સરીસૃપસૃષ્ટિ.
 
ગુજરાતનાં જંગલો અને ખેતરોમાં વસતાં અનેક પશુ-પંખી-જંતુઓનો અહીં વિગતે પરિચય અપાયો છે. આ પરિચયમાં 
તેમનાં મૂળ પ્રદેશ, વર્ગ, સ્વભાવ, કુટુંબજીવન, વંશવિસ્તાર અને લાક્ષણિકતાઓનું રસપ્રદ વર્ણન છે. ગુજરાતના 
પ્રકૃતિપ્રેમીઓ અને અભ્યાસુઓ માટે બહુમૂલ્ય ગ્રંથ.
 

There have been no reviews