Shri Krushna Ni Pathshala


Shri Krushna Ni Pathshala

Rs 240.00


Product Code: 18703
Author: Doctor Harish Parekh
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Binding: soft
ISBN: 9788194724827

Quantity

we ship worldwide including United States

Shri Krushna Ni Pathshala by Dr. Harish Parekh 

શ્રીકૃષ્ણ ની પાઠશાળા - લેખક : ડો. હરિશ પારેખ 

'શું માણસને જ્ઞાનની જરૂર છે? હા જરૂર છે.
                         કારણ કે માણસ એક વિચારશીલ અને મન-હૃદય, એટલે કે વિચાર-લાગણી ધરાવતું પ્રાણી છે. વિચાર સમૃદ્ધ થતા રહે અને લાગણીઓ ચોખ્ખી થતી રહે એ ખૂબ જરૂરી છે. આથી જ 'જ્ઞાન' 'ભકિત' 'પ્રેમ' 'કર્મ'ની જરૂર છે. આ કારણથી માણસે જીવનભર શીખવાનું છે, ભણવાનું છે. શ્રીકૃષ્ણની પાઠશાળા'' માણસની આ જરૂરિયાતને પૂર્ણ કરશે. શ્રીકૃષ્ણ જેવા દિવ્ય પુરૂષ અને ઈશ્વર આપણા શિક્ષક હોય ત્યારે એમના દ્વારા જે કંઈ શીખવવામાં , આવે તે જીવન માટે જ નહીં આપણા વ્યવસાય માટે પણ અગત્યનું ગણાય. આવો આપણે શ્રીકૃષ્ણની પાઠશાળા'' માં પ્રવેશીએ.

There have been no reviews