Saral Vastudosh Nivaran


Saral Vastudosh Nivaran

Rs 80.00


Product Code: 16419
Author: Ashwin Trivedi
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2017
Number of Pages: 128
Binding: Soft

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Saral Vastudosh Nivaran By Ashvin Trivedi

સરળ વાસ્તુદોષ નિવારણ ;લેખક અશ્વિન ત્રિવેદી 

આજ કાલ વાસ્તુશાસ્ત્ર ના અનેક પુસ્તકો લગભગ દરેક પ્રમુખ ભાષામાં જોવા મળે છે. તેમાં ચાર દિશા, ચાર ખૂણા, ઘર, આોફિસ, કારખાનું, ફાર્મહાઉસ, દવાખાનું દરેકની સારી બાબતોનો ઉલ્લેખ જોવા મળે છે. પણ બહુજ જૂજ પુસ્તકોમાં વાસ્તુશાસ્ત્ર મુજબ તમારી જગ્યા, મિલકતા ના હોય તો શું કરવું ? તેનું નિવારણ શું ? તેનો ઉપાય શું ? આ બાબત વાચકમિત્રોને બહુ ઓછા પુસ્તકોમાં જોવા મળશે. અમે આ પુસ્તકમાં ઉપરોકત બાબતોનો સમાવેશ કરીને દરેક પ્રકારનું નિવારણ, આઠ દિશાઓના વાસ્તુ દોષ નિવારક સુત્રોનો પણ સમાવેશ કરવાનો નમ્ર પ્રયાસ કરેલ છે શ્રી ગણપતિદાદા ની આઠ અવતારની આય્જ પ્રતિમાઓ લે પ્રતિક ફોટાની સ્થાપના કરવાથી પણ વાસ્તુદોષ નિવારણ કરી શકાય છે. જેનો શ્રદ્ધાપૂર્વક ઉપયોગ કરવાથી સુંદર, સચોટ પરિણામ જોવા મળશે. આ પુસ્તક સિવાય મારા અન્ય પાંચ પુસ્તકો પણ વાચકમિત્રો અભ્યાસ કરીને સારો ઉપયોગ કરી શકે તેમ છે.


There have been no reviews