Charitra Kirtan


Charitra Kirtan

Rs 600.00


Product Code: 16294
Author: Mahendra Meghani
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2017
Number of Pages: 420
Binding: Hard
ISBN: 9789383815944

Quantity

we ship worldwide including United States

Charitra Kirtan By Mahendra Meghani

ચરિત્ર કીર્તન લેખક મહેન્દ્ર મેઘાણી 

પ્રસ્તુત ચરિત્ર કીર્તન એ સરસ. વાંચનક્ષમ પ્રેરક પુસ્તક છે. એ સંદર્ભ જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે દેશો અને દુનિયાની સેવામાં પોતાનું ઉત્તમ અર્પણ કરી ગુયેલા અનેક નર-નારીઓના શબ્દચિત્રો કે ચરિત્ર લેખો 400થી વધુ પાનાંઓમાં આ પુસ્તકમાં વિવિધ લેખકોએ આલેખેલા છે. તેમાં કચ્છના હાજી મહંમદ અલારખિયા, યુસુફ મહેરઅલી વગેરેનો પણ સમાવેશ છે. આ પુસ્તકના પ્રથમ લેખ ઈ  તો સાંયોળી રોપી છે. લે. પૃથુન તન્ના-માં લખ્યું છે કે, સાતેક વર્ષ પહેલાની કચ્છ ભ્રમણ દરમિયાન મુખ્ય ઉદ્દેશ હતો. એકાદ રબારી લગ્નની દસ્તાવેજી સામગ્રી એકઠી કરવાનો. આમ, શરૂઆત બાદ આ લેખમાં કચ્છના રબારી લગનની ને અન્ય વિગતો આલેખવામાં २०u1 છે, જાણવા-માણવા જેવી છે.


There have been no reviews