Shri Harivansh
 
     Free Shipping Above 699/-  
   Worldwide Fast Shipping by Courier 
 70+ Payment Options     
  | શ્રી મહર્ષિ વેદવ્યાસ રચિત - Shri Harivansh (ઉત્તમ મહાભારત) by Ved Vyas  મહાભારતની ન્યૂનતા પૂરનાર 'હરિવંશ'  'હરિવંશપુરાણ' મહાભારતનો ખિલભાગ અર્થાત ન્યૂનતા પૂરી કરનાર ગણાય છે. રાજા જનમેજયે જયારે મહાભારતની કથા સાંભળી, ત્યારે તેમને સંતોષ થયો નહિ.  વૈશંપાયનજી પાસેથી તેમણે 'હરિવંશપુરાણ' સાંભળ્યું અને તેઓને સંપૂર્ણ તૃપ્તિ થઇ.  નિઃસંતાન દંપતીને સંતાન પ્રાપ્ત કરાવતું,. ગરીબોને સુખ અને સંપતિ તથા પાપી મનુષ્યોના પાપ નાશ કરી સ્વર્ગમાં સ્થાન આપનાર | 







