K M Munshi

K M Munshi

કનૈયાલાલ માણેકલાલ મુનશી (૩૦-૧૨-૧૮૮૭, ૮-૨-૧૯૭૧): નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર, વિવેચક. જન્મ ભરૂચમાં.બહુઆયામી પ્રતિભા ધરાવતા મુનશી નવલકથા, નાટક, આત્મકથા, નિબંધ જેવા સ્વરૂપોમાં વિપુલ સાહિત્યસર્જન કરી વર્ષો સુધી ગુજરાતી સાહિત્યના કેન્દ્રબિંદુ બની રહ્યા. એમની નવલકથાઓમાં અદભુતરસરંજિત ઘટનાવલિ, પટ્ટાબાજી સમા સંવાદો અને શૂરવીર પાત્રસૃષ્ટિનો બહોળા વાચકવર્ગ પર આજે ય પ્રભાવ છે. એ જ રીતે પ્રેરક-બોધક વિષયવસ્તુની પસંદગી તથા તેના નાટ્ય-સંઘર્ષોચિત નિરૂપણ દ્વારા સામાજિક સભાનતા કેળવવાની ખેવનાથી મુનશી નાટ્યલેખકોમાં અગ્રણી બની રહે છે.

Aarvachinoman Aadhya - Narmad
Quick View
Rs 160.00
Shishu Ane Sakhi
Quick View
Rs 160.00
Mari Binjawabdar Kahani
Quick View
Rs 180.00
Narasinh Yugna Kavio
Quick View
Rs 200.00
Pauranik Natko
Quick View
Rs 200.00
Kakani Shahsi (Drama)
Quick View
Rs 220.00
Narsainyon - Bhakt Harino
Quick View
Rs 220.00
Navalikao
Quick View
Rs 220.00
Swapna Siddhi Ni Shodhma
Quick View
Rs 260.00
Bhagvan Kautilya
Quick View
Rs 280.00
Pruthvi Vallabh
Quick View
Rs 300.00
Lomaharshini (Novel)
Quick View
Rs 320.00