K M Munshi

K M Munshi

કનૈયાલાલ માણેકલાલ મુનશી (૩૦-૧૨-૧૮૮૭, ૮-૨-૧૯૭૧): નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર, વિવેચક. જન્મ ભરૂચમાં.બહુઆયામી પ્રતિભા ધરાવતા મુનશી નવલકથા, નાટક, આત્મકથા, નિબંધ જેવા સ્વરૂપોમાં વિપુલ સાહિત્યસર્જન કરી વર્ષો સુધી ગુજરાતી સાહિત્યના કેન્દ્રબિંદુ બની રહ્યા. એમની નવલકથાઓમાં અદભુતરસરંજિત ઘટનાવલિ, પટ્ટાબાજી સમા સંવાદો અને શૂરવીર પાત્રસૃષ્ટિનો બહોળા વાચકવર્ગ પર આજે ય પ્રભાવ છે. એ જ રીતે પ્રેરક-બોધક વિષયવસ્તુની પસંદગી તથા તેના નાટ્ય-સંઘર્ષોચિત નિરૂપણ દ્વારા સામાજિક સભાનતા કેળવવાની ખેવનાથી મુનશી નાટ્યલેખકોમાં અગ્રણી બની રહે છે.

The Glory of Patan In English
Quick View
Rs 998.00
Gujaratno Nath
Quick View
Rs 1000.00
Chakravarti Gurjaro
Quick View
Rs 1150.00
The Lord And Master of Gujarat In English
Quick View
Rs 1198.00
Tapaswini 1-2
Quick View
Rs 1200.00
Natako - Samajik Ane Pauranik
Quick View
Rs 1400.00
Natko (K M Munshi)
Quick View
Rs 1400.00
Krushnavtar Part 1-2-3
Quick View
Rs 3499.00
Set Of Best Seller Books Of Kanaiyalal Munshi
Quick View
Rs 15299.00

Free Shipping