K M Munshi

K M Munshi

કનૈયાલાલ માણેકલાલ મુનશી (૩૦-૧૨-૧૮૮૭, ૮-૨-૧૯૭૧): નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર, વિવેચક. જન્મ ભરૂચમાં.બહુઆયામી પ્રતિભા ધરાવતા મુનશી નવલકથા, નાટક, આત્મકથા, નિબંધ જેવા સ્વરૂપોમાં વિપુલ સાહિત્યસર્જન કરી વર્ષો સુધી ગુજરાતી સાહિત્યના કેન્દ્રબિંદુ બની રહ્યા. એમની નવલકથાઓમાં અદભુતરસરંજિત ઘટનાવલિ, પટ્ટાબાજી સમા સંવાદો અને શૂરવીર પાત્રસૃષ્ટિનો બહોળા વાચકવર્ગ પર આજે ય પ્રભાવ છે. એ જ રીતે પ્રેરક-બોધક વિષયવસ્તુની પસંદગી તથા તેના નાટ્ય-સંઘર્ષોચિત નિરૂપણ દ્વારા સામાજિક સભાનતા કેળવવાની ખેવનાથી મુનશી નાટ્યલેખકોમાં અગ્રણી બની રહે છે.

Sidha Chadhan (Purvardh- Uttarardh)
Quick View
Rs 340.00
Bhagvad-Gita Ane Arvachin Jivan
Quick View
Rs 400.00
Kono Vak ? (Novel)
Quick View
Rs 450.00
Gujaratni Kirtigatha
Quick View
Rs 500.00
Jai Somnath
Quick View
Rs 520.00
Swapnadrashta
Quick View
Rs 560.00
Aadivachano - Bhag 1-2
Quick View
Rs 600.00
Bhagwan Parshuram (Novel)
Quick View
Rs 600.00
Lopamudra (Novel)
Quick View
Rs 600.00
Patan ni Prabhuta
Quick View
Rs 600.00
Verni Vasulat
Quick View
Rs 600.00
Raja Dhiraj
Quick View
Rs 850.00