Deep Nirvan


Deep Nirvan

Rs 400.00


Product Code: 7968
Author: Manubhai Pancholi
Delivery: Generally dispatched in 3 to 5 working days time

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Deep Nirvan by Manubhai Pancholi

 
વિદેશ આક્રમણોએ આર્યવ્રતનો ઇતિહસ છે અને બાહ્ય આક્રમણની કપરી વેળાએ આંતરિક કલેહ એ ભારત વર્ષના કપાળે લખાયેલ શાપ છે. "દિપ નિર્વણમાં" આર્યવર્તના પ્રચીન ઇતિહાસની શક્તિઓ અને નબળાઇઓ સુપેરે આલેખાયેલી છે.

કોઇ વિલક્ષણ સમન્વયક્રિયને જોરે આક્રમણકારીને પોતાના દેહમાં સમાવી લઇને આત્મસાત કરવાની શક્તિ પરમેશ્વરે બારતવર્ષના હાડમાં સીંચી છે.

"આ પ્રાચીન સંસ્કરને આછી જૂની ઇતિહાસ ઘટનાઓની ધરતી ઉપર અને મનને મઘમઘાટથી ભરી દેતા પ્રચીન વાતાવરણની સૌરભ તળે એક પ્રતિભાશાળી શિલ્પીના હાથે આધુનિક કાળની ભાવનાઓનું ભાવતું સંસ્કરણ પામીને પૂર બહારમાં ખીલી ઉઠતો પાઠક આ કથામાં જોશો". - સ્વામી આનંદ

આ નવલકથા ગોવર્ધનરામ પછીની એક અગ્રગણ્ય નવલકથા છે. - ઉમાશંકર જોષી

ગ્રીક સંસ્ક્રુતિ ઇટ ચૂનાના પારણામાં ઉછરી હતી, જ્યારે આપણી ગણરાજ્યોની આર્યાવર્ત સંસ્ક્રુતિ વનવ્રુક્ષોન છાયામાં એક શક્તિને ઉપાસી , બીજાએ શ્રીને. - રવીન્દ્રનાથ ટાગોર

There have been no reviews