Shrimad Bhagvat Na Patro


Shrimad Bhagvat Na Patro

Rs 700.00


Product Code: 18424
Author: Bhandev
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 291
Binding: Soft
ISBN: 9789351754565

Quantity

we ship worldwide including United States

Shrimad Bhagvat Na Patro by Bhandev | Gujarati book | Religious book Bhandev.

શ્રીમદ ભાગવત ના પાત્રો - લેખક : ભાણદેવ 

શ્રીમદ્

ભાગવતનાં કેટલાંક પાત્રો અમારા મનોરાજ્યમાં સતત રમ્યા કરે છે અને બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. શુકદેવ, નારદજી, પરીક્ષિતજી, કુંતી, ઉદ્ધવજી, ધ્રુવકુમાર, પ્રહ્લાદ, સુદામાજી, ભગવાન દત્તાત્રેય અને બીજાં ઘણાં.

આ સર્વ અને બીજાં ઘણાં અભિવ્યક્ત થયાં છે.

ભગવાન શ્રીકૃષ્ણને શ્રીમદ્ ભાગવતનું પાત્ર ન ગણી શકાય. તેઓ તો શ્રીમદ્ ભાગવતના અધિષ્ઠાતા છે. તેમના માટે તો અનેક ગ્રંથોની રચના થઈ છે. આશા રાખું છું કે આ માટે તેઓ મારા પર નારાજ નહિ થાય અને ઠપકો નહિ આપે ! અને ઠપકો આપે તોપન્ન શો વાંધો છે ? કૃષ્ણનો દંપકોય ક્યાંથી ? હું તો તેમના કૃપાપૂર્ણ ઠપકાની વાટ જોઈને જ બેઠો છું.

શ્રીમદ્ ભાગવતનાં પાત્રો અને કથાઓના માધ્યમથી

‘અધ્યાત્મ’ અભિવ્યક્ત થાય છે. આ સત્યને સ્પષ્ટ કરવા

માટે પ્રથમ પ્રકરણ તરીકે જ શ્રીમદ્ ભાગવતની

કથાઓમાં અધ્યાત્મ’ મૂક્યું છે.


There have been no reviews