Shri Ramanath Kathamrut


Shri Ramanath Kathamrut

Rs 800.00


Product Code: 15971
Author: Bhandev
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2016
Number of Pages: 416
Binding: Hard

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Shri Ramanath Kathamrut By Bhandev

શ્રી રમાનાથ કથામૃત લેખક ભાણદેવ
 
ગોંડલના સિદ્ધસંત શ્રી નાથાબાપા તેમના ભક્તગણ, અનુયાયીઓમાં શ્રી રમાનાથ તરીકે પણ ઓળખાતા. લેખક શ્રી નાથાબાપાના સંનિષ્ઠ સાધક છે, અને તેમની સંસ્થા ભગવત સાધન સંઘમાં અંતેવાસી તરીકે રહ્યાં છે. તેમને શ્રી નાથાબાપાનો ગહન અને દીર્ઘ સત્સંગ પ્રાપ્ત થયો છે. 
તેમની સાથેનો સત્સંગ,  આધ્યાત્મિક સંવાદ, ભાવકો સાથેના પ્રસંગો, અલૌકિક ઘટનાઓ વગેરે પુસ્તકમાં વણી લેવાયા છે.
શ્રી નાથાબાપાના ભાવકો જ નહીં, આધ્યાત્મિક રુચિ ધરાવનારા સહુ કોઈને રસ પડે તેવું પુસ્તક. 

There have been no reviews