Satyabhama

Satyabhama by Raam Mori | Novel Book | Gujarati book about story & relationship of Satyabhama & Krishna.સત્યભામા - લેખક : રામ મોરી"કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું મળી". કૃષ્ણની સોળ હજાર એકસો ને સાત રાણીઓ એવું માનતી કે, “અમે સૌભાગ્યશાળી છીએ કે અમને કૃષ્ણ મળ્યા." પરંતુ.... ભલે હું રાધાની જેમ રાસ નથી રમી... તો પણ, આ કથા સત્યભામાના કૃષ્ણની છે. આ કથામાં દ્વારકા છે. ગોકુળ છે, બરસાના છે, મથુરા છે, પાંચાલ છે તો વિદર્ભ પણ છે. આ સ્થળો સરનામાં નહીં, પડાવ છે. કૃષ્ણને પામવાની સત્યભામાની અહીં પોતીકી યાત્રા છે. યુગ બદલાણો પણ સત્યભામા નથી બદલાણી. મારામાં, તમારામાં અને આપણા સૌમાં ધબકે છે – શાશ્વત! |