Satya Mari Drashtie - Gunvant Shah


Satya Mari Drashtie - Gunvant Shah

Rs 170.00


Product Code: 17636
Author: Gunvant Shah
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 88
Binding: Soft
ISBN: 9789388882057

Quantity

we ship worldwide including United States

Satya Mari Drashtie - Gunvant Shah | Buy all books of Gunvant Shah online 

સત્ય મારી દ્રષ્ટીએ - લેખક : ગુણવંત શાહ 

   સત્યને દેહ ધારણ કરવાનું મન થયું ત્યારે પૃથ્વી પર મહાત્મા ગાંધી પેદા થયા. સત્યનું આયખું ખુબ લાંબુ હોય છે. તેથી બાપુ અમર બની ગયા ! ઉપનિષદ કહે છે : હદય સત્ય જાનાતી આપણો માંહલો આપણા ને કદી છેતરતો નથી. કોઈને છેતરતા વૃતિનો ખરે સંબંધ રાવણતા સાથે છે. શિવભક્ત રાવણ અને સત્યનો સંબધ છુટી ગયો, પછી સીતાનું અપહરણ થયું. રામ અમર રહયા કારણ કે સત્યને કદી મૃત્ય નડતું નથી રામરાજ્ય અને રાજઘાટ વચ્ચેનો આ સેતુ અમર છે. આપણી  સંસ્કૃતિ વાસ્તવમાં સત્ય-સંસ્કૃતિ છે. 


There have been no reviews