Mahanayak Ni Ranniti


Mahanayak Ni Ranniti

Rs 500.00


Product Code: 19192
Author: Vrajlal Hiraji joshi
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Binding: Soft
ISBN: 9789392197642

Quantity

we ship worldwide including United States

Mahanayak Ni Ranniti by Vrajlal Hiraji Joshi | Gujarati book | Suspense novel book.

મહાનાયક ની રણનીતિ - લેખક : વ્રજલાલ હિરજી જોષી 

                        આજે દુનિયાના સમૃદ્ધ દેશો પોતાને મહાસત્તા બનવા માટે અનેક ૪ ગુપ્ત મીશનો કરતા હોય છે. ચીનને મહાસત્તા બનવા માટે દુનિયા સામે એક ખતરનાક કોરાના વાયરસ ગુપ્ત રીતે સમગ્ર દુનિયામાં ફેલાવી દીધો. માણસો ટપોટપ મરવા લાગ્યા, માનવજાત જાણે જેલ કે પાંજરામાં પુરાઈને મોતના તાંડવની ખોફનાક દેશ્ય જોતી હતી. સમગ્ર દુનિયામાં માનવજાત ભયંકર મુસિબતમાં જીવતી હતી, ત્યારે ભારતના ‘રો’ના જાંબાઝ ઓફિસરને કટોકટીનું ગુપ્ત મીશન આપવામાં આવે છે. ‘રૉ’ના એજન્ટ ચીનની ગુપ્ત જાળને ખેદાન-મેદાન કરી ભારતનું મીશન પૂરું કરે છે. આ માટે ભારતના ‘રૉ’ના એજન્ટ એ પોતાની જાનની બાજી લગાવી ચીન જેવા ગુપ્ત દેશમાં ભારતનું મીશન પૂરું કરવું એટલે જ “મહાનાયકની રણનીતિ.


There have been no reviews