Gurjareshwar kumarpal


Gurjareshwar kumarpal

Rs 680.00


Product Code: 16509
Author: Dhumketu
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 246
Binding: Soft
ISBN: 978935162796

Quantity

we ship worldwide including United States

Gurjareshwar Kumarpal By Dhumketu - Chaulukya Yug Navalkatha books series part 13

ગુર્જરેશ્વર કુમારપાલ લેખક ધૂમકેતુ 

[અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ થી આગળ વધતી નવલકથા]

સિદ્ધરાજ જયસિંહ મૃત્યુ પામે છે...રાજાના મૃત્યુથી શોકગ્રસ્ત અને નિસહાય-નિરાધાર, કદાચ અનાથ કહો તો પણ અતિશયોક્તિ નથી, થયેલી પાટણ નગરી અને એના પ્રજાજનો નજર સમક્ષ ઉભા રહે છે. સાથે જ એ ચિંતા પણ છે કે સિદ્ધરાજ જયસિંહ જેવા, સાક્ષાત વીર વિક્રમના બીજા અવતાર સમા મહાન, રજાનો વારસો કોણ આગળ વધારશે અને કોણ આ મહાન ગુર્જરદેશને આસપાસના રાજ્યોથી રક્ષણ આપીને ટકાવી શકશે? સિદ્ધરાજ જયસિંહના વારસદારોમાં ત્રિભુવનપાલના ત્રણ પુત્રો, યશપાલ-મહિપાલ અને કુમારપાળ, સિદ્ધરાજ જયસિંહનો પ્રપન્ન પુત્ર ત્યાગ્ભટ્ટ, સિદ્ધરાજ જયસિંહની પુત્રી કાંચનદેવીનો પુત્ર સોમેશ્વર ચૌહાણ છે. સિદ્ધરાજ જયસિંહના મૃત્યુ પછી એમની પાદુકાઓ સિંહાસન પર મુકેલી છે અને નવો વારસ નક્કી કરવા રાજ્સભાનું આહવાન થાય છે. કુમારપાળને રોકવાના અથાક પ્રયત્નો છતા કુમારપાળ ત્યાં આવે છે અને ઉદયનની મદદથી રાજા બને છે. આનક રાજ સામે યુદ્ધ થાય છે એમાં કુમારપાળ વિજેતા થાય છે. અજમેર હારે છે અને પાટણ જીતે છે. આનક રાજની પુત્રી જલ્હણા સાથે કુમારપાળના બીજા લગ્ન થાય છે અને પાટણની સત્તા મજબૂત બને છે, સ્થિર રહીને કુમારપાળ એને આગળ ધપાવશે એવી પટ્ટણીઓને ખાતરી થાય છે.

 

ચૌલુક્યયુગ નવલકથાવલિ 

પરાધીન ગુજરાત
ગુર્જરપતિ મૂલરાજદેવ ભાગ ૧
ગુર્જરપતિ મૂલરાજદેવ ભાગ 2
વાચિનીદેવી
અજીત ભીમદેવ
ચૌલાદેવી 
રાજ્સન્યાસી
કર્ણાવતી 
રાજકન્યા 
બર્બરકજિસ્નું :જયસિંહ સિદ્ધરાજ
ત્રિભુવનગંડ :  જયસિંહ સિદ્ધરાજ
અવંતિનાથ : જયસિંહ સિદ્ધરાજ
ગુર્જરેર્શ્વર કુમારપાલ
રાજર્ષિ કુમારપાલ
નાયીકાદેવી 
રાય કરણ' ઘેલો 


There have been no reviews