Gandhiji Amadavad Ne Angane


Gandhiji Amadavad Ne Angane

Rs 600.00


Product Code: 16351
Author: Maneklal Patel
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2017
Number of Pages: 142
Binding: Soft
ISBN: 9789351624127

Quantity

we ship worldwide including United States

Gandhiji Amadavad Ne Angane By Manek Patel

ગાંધીજી અમદાવાદને આંગણે લેખક માણેક પટેલ

અમદાવાદમાં ગાંધી આશ્રમની સ્થાપના કરીને અને ત્યાંથી જ દાંડીકૂચનો આરંભ કરીને ગાંધીજીએ અમદાવાદને  વિશ્વમાં ગૌરવભરી ઓળખ આપી છે. અમદાવાદમાં તેમણે વ્યતીત કરેલું જીવન, વિવિધ પ્રવૃતિઓ,વિવિધ સંસ્થાઓની સ્થાપના વગેરેનો રસપ્રદ અને માહિતીસભર ઈતિહાસ. લગભગ દરેક પાને ઐતિહાસિક અને દુર્લભ તસ્વીરો સાથેનું આ પુસ્તક ઉચ્ચ ગુણવત્તાવાળા ગ્લોસી પેપર પર છપાયેલું છે.ગાંધીજનો, અમદાવાદના ઇતિહાસમાં રસ ધરાવનારાઓ અને ખાસ કરીને અમદાવાદના વતનીઓ માટે સંભારણું બની રહે તેવું પુસ્તક.


There have been no reviews