Chanakya Na Nitisutro


Chanakya Na Nitisutro

Rs 200.00


Product Code: 8639
Author: K K Shastri
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 120
Binding: Soft
ISBN: 9789352380190

Quantity

we ship worldwide including United States

Chanakya Na Nitisutro by K K Shastri

ચાણક્ય ના નીતિસૂત્રો - લેખક : કે કા. શાસ્ત્રી 

અનેક લોકો માને છે કે પૈસાથી સુખ મળે છે તો અન્ય કેટલાક માને છે કે પ્રસિદ્ધિ અને સત્તા મેળવવાથી સુખ મળે છે. કેટલાક લોકોને જમીનજાગીરમાં અને જરજવેરાતમાં સુખ દેખાય છે; પણ જેમની પાસે આ બધું હોય છે તેઓ પણ પાછા પોતાને હજુયે નહી લાધેલા કોઈ સુખની શોધમાં તો હોય છે જ ! તો પછી સાચું સુખ કોને કહેવાય ? સાચું સુખ કયાંથી અને કેવી રીતે મેળવી શકાય ?આવા અનેક સવાલોનો જવાબ આપણે ચાણક્યે બે હજાર વર્ષો પહેલાં રચેલાં એમનાં નીતિસૂત્રો દ્વારા આપેલ છે. એમણે લોકવ્યવહાર ને રાજનીતિનાં પ૭૧ સૂત્રો રજૂ કર્યા છે. આ ગ્રંથમાં એ સૂત્રોની સરળ ગુજરાતી ભાષામાં સમજ તેના મૂળ પાઠ સાથે આપવામાં આવેલ છે. પ્રસ્તુત ગ્રંથ, એમાંનાં સૂત્રો તથા તેમના સરસ અને સચોટ અનુવાદના કારણે વ્યક્તિ, સમાજ, રાજય અને રાષ્ટ્રનાં વિવિધ અંગોના ઉત્કર્ષમાં પ્રેરક અને પથદર્શક બની રહેશે.


There have been no reviews