Bharatiy Bhagwan Yantra Vidhya Rahasya


Bharatiy Bhagwan Yantra Vidhya Rahasya

Rs 600.00


Product Code: 16422
Author: Mangilal Marwadi
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2017
Number of Pages: 416
Binding: Soft
ISBN: 9789385955747

Quantity

we ship worldwide including United States

Bharatiy Bhagwan Yantra Vidhya Rahasya By Mangilal Marwadi

ભારતીય ભગવાન યંત્ર વિદ્યા રહસ્ય લેખક માંગીલાલ મારવાડી 

હિંદુ - બ્રહ્મા, વિષ્ણુ,મહેશ

પારસી જરથોસ્ત - બ્રહ્મા (હોમ), વિષ્ણુ (બહેરામ) અને શિવ (સરોસ) મુસ્લિમ - બ્રહ્મા (મિકાઈલ), વિષ્ણુ (જીબ્રાઈલ), શિવ (ઈઝરાઈલ) વિવિધ જાતિના હિંદુ, મુસ્લિમ, પારસી કે ખ્રિસ્તીમાંથી બે વ્યક્તિના લોહી લઈને ચકાસણી કરો તો એક જ છે. મનુષ્ય ઉત્પન થયા. માનવ, જીવન પ્રાપ્ત કરી અંતિમ પ્રયાણ સુધી કર્મના સંસ્કાર સાથે સંકળાયેલો રહ્યો છે.

માનવી કર્મના સિદ્ધાંતને અનુલક્ષી સુખ-દુ:ખ, જીવન-મરણ, દરિદ્રતા-સંપન્નતા ભિન્ન સ્વરૂપે ભોગવે છે. કામ, ક્રોદ, લોભ, મદ, ઈષ્યાં, દ્વેષ જેવા દુર્ગુણો માનવીની જિંદગીના મોટા ભાગનો સમય પાપાચરણમાં પૂરો કરે છે.નિંદા અને ધિક્કારનો ત્યાગ, બંદગી-ભજન, સત્ય વાણી અને નિખાલસ ભક્તિ, ખોરાક, દાન-ધર્મમાં નામ જુદા જુદા આપ્યા. બાકી જવાનું સ્થળ એક જ છે.


There have been no reviews