Avantinath Jaysinh Siddharaj


Avantinath Jaysinh Siddharaj

Rs 500.00


Product Code: 16508
Author: Dhumketu
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2017
Number of Pages: 245
Binding: Soft
ISBN: 978935162789

Quantity

we ship worldwide including United States

Avantinath Jaysinh Siddharaj By Dhumketu - Historical Book Novel By Dhumketu Chaulukya Yug Navalkatha - part 12

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ લેખક ધૂમકેતુ 

[ત્રિભુવનગંડ જયસિંહ સિદ્ધરાજ થી આગળ વધતી નવલકથા]

સિધ્ધરાજ જયસિંહ ખેંગાર સામે જુનાગઢ યુદ્ધ લઈને જાય છે, એની વિશાળ સેના સામે કોઇ ટકી શકે તેમ નથી પણ જુનાગઢનો અજીત દુર્ગ વર્ષો સુધી ટકી શકે છે એ તેને ખબર પડતા સમય લાગે છે. સોમનાથની સાક્ષીએ એ પ્રજામા રહેલો રા' પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ નિહાળે છે, પોતે રા' ને સમજાવે છે પણ રા' માને એવો નથી. રા' ની બહેન લીલી બા અને ભાણેજ પર સિધ્ધરાજ જયસિંહ અને મુંજાલ મહેતાની નજર છે. રા' ને તો કોઈ વસ્તુનો ભય નથી એ એને સમજાય છે એટ્લે એ ખેંગારના ભાણેજ દેશળ-વિશળ ને સામ-દામથી વશ કરી દુર્ગમા દાખલ થવાનો માર્ગ ગોતાવી લે છે. જુનાગઢના અજેય દુર્ગને આ ભારે પડી જાય છે અને સિધ્ધરાજ જયસિંહ દુર્ગમા પ્રવેશી ખેંગારને દ્વંદયુધ્ધ આપે છે. ખેંગાર હારી જાય છે અને સિધ્ધરાજ જયસિંહ એને બંધક બનાવે છે.સિધ્ધરાજ જયસિંહ રાણકદેવીને પાટણ લઈ જવાનુ ગોઠવે છે, પણ રાણકદેવી વગર રા' દેહ છોડે છે. તે સિધ્ધરાજ જયસિંહને પણ ગમતુ નથી, અને રા' ની પાછળ રાણકદેવી સતી થાય છે.

ચૌલુક્યયુગ નવલકથાવલિ 

પરાધીન ગુજરાત
ગુર્જરપતિ મૂલરાજદેવ ભાગ ૧
ગુર્જરપતિ મૂલરાજદેવ ભાગ 2
વાચિનીદેવી
અજીત ભીમદેવ
ચૌલાદેવી 
રાજ્સન્યાસી
કર્ણાવતી 
રાજકન્યા 
બર્બરકજિસ્નું :જયસિંહ સિદ્ધરાજ
ત્રિભુવનગંડ :  જયસિંહ સિદ્ધરાજ
અવંતિનાથ : જયસિંહ સિદ્ધરાજ
ગુર્જરેર્શ્વર કુમારપાલ
રાજર્ષિ કુમારપાલ
નાયીકાદેવી 
રાય કરણ' ઘેલો 


There have been no reviews