Architect of Amritpath


Architect of Amritpath

Rs 500.00


Product Code: 19093
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 148
Binding: Hard
ISBN: 9788119132485

Quantity

we ship worldwide including United States

Architect of Amritpath by Viral Desai | Gujarati Book about an overview of the important environmental initiatives taken by the Narendra Modi government.

Architect ઓફ અમૃતપથ - લેખક : વિરલ દેસાઇ 

નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કરાયેલા મહત્વના પર્યાવરણીય કર્યો વિશે છણાવટ. 

ઋષિમુનિઓના વારસદાર

માણસ તરીકેની આપણી પ્રાથમિક જવાબદારી છે આપણને વારસામાં મળેલા આ પૃથ્વી ગ્રહને આપણા પછીની પેઢી માટે વધુ બેહતર કરીને સોંપતા જવું. આપણે સહુ પ્રકૃતિનાં સંતાન છીએ, પણ એ આપણું જતન કરે છે, એટલી સંભાળ આપણે તેની રાખતાં નથી. ક્લાઇમેટ ચેન્જ જેમનો અંગત રીતે પ્રિય વિષય છે અને પોતે વૈજ્ઞાનિક અભ્યાસ અને ભારતીય વિરાસતના સંગમ જેવું પુસ્તક એના પર લખી ચૂક્યા છે, એવા વડાપ્રધાન મરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રીન એનની મિસાલ ઊભી કરવા કટિબદ્ધ છે. ત્યારે એક ગુજરાતી વીર પર બીજા વિરલા ગણાય એવા ગુજરાતી વિરલ દેસાઈનું આ રસપ્રદ પુસ્તક જનમાનસમાં જાગૃતિની જ્યોતિ પ્રગટાવી શકે એમ છે.
                   
વિરલ દેસાઈ “વીર' એક જુદું જ યુદ્ધ લડી રહ્યા છે. પર્યાવરણને વધુ રળિયામણું કરવાનું અને ધરતીને વધુ હરિયાળી કરવાનું, એ માટે એમના ઉદ્યોગમાં CSR લાગુ ન પડતું હોવા છતાં માણસાઈની નૈતિક જવાબદારી સ્વીકારી, ગાંઠના ગોપીચંદને ખર્ચ કરીને એટલાં તો વૃક્ષો ઉછેર્યાં છે કે દેશ- પરદેશનાં ટોચના અનેક સન્માનો એમને મળ્યાં છે. છતાં એમનો આ રસાયાળ ચાલુ રહેતો ગ્રીન પશ' જ એમને સૌથી વધુ આનંદ અને સંતોષ આપે છે. એ અનુભવ કર્યો છે. આવા હીલાછમ માનવી વિરલ દેસાઈ વીર” જંગલમાં મંગલમય જીવન વિતાવી આયુષ્ય માનવસેવામાં સમર્પિત કરતા ઋષિઓના સાચા વારસદાર છે. એમની કલમે આ પાનાંઓમાં વિચારવિહાર કરવાથી પ્રકૃતિના માધ્યમે ૫રમાત્માની વધુ નજીક જવાની તક મળશે.


There have been no reviews