Agochar Vishwani Romanchak Yatra


Agochar Vishwani Romanchak Yatra

Rs 350.00


Product Code: 19124
Author: Jayesh Raval
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 144
Binding: Soft
ISBN: 9788119132386

Quantity

we ship worldwide including United States

Agochar Vishwani Romanchak Yatra by Jayesh raval | Gujarati book about The transcendental truth of the rebirth of soul and consciousness.

અગોચર વિશ્વની રોમાંચક યાત્રા - લેખક : જયેશ રાવલ 

આત્મા અને ચેતનના જન્મોજન્મના અનુસંધાનનું અલૌકિક સત્ય. 

             અગોચર વિશ્વની રોમાંચક યાત્રા એ આત્મા એટલે કે સૂક્ષ્મ શરીર અને ચેતના એટલે કે સૂક્ષ્મ શરીરની અવિનાશી જીવંતતાની. રોચક કહાણી રૂપે પ્રગટ થયેલ છે. આત્મા અને ચેતનાનો સમન્વયએટલે માનવીનું વિકસિત મન. માનવમનની સૂક્ષ્મ-કારક શક્તિઓના જાગરણથી અતિન્દ્રિય ક્ષમતા વિકાસ પામે છે. આ વિકસિત થયેલી આત્મિક શક્તિઓ માનવજીવનમાં અનેક ચમત્કારો સર્જે છે. આવા ચમત્કારો વૈજ્ઞાનિક માપદંડથી પર હોય છે, જેને પારલૌકિક ઘટનાઓ કહે છે. આવી સત્યઘટનાઓનોચિતાર  આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યો છે. 
આ પુસ્તકમાં ભારતની આધ્યાત્મિક યોગસાધનાના ચમત્કાર, પ્રાણાયામવિજ્ઞાન, પશ્ચિમની પરામનોવૈજ્ઞાનિક ઘટનાઓ, બૌદ્ધ "લામા યોગીઓની અતિય ક્ષમતા તથા માનવમસ્તિષ્કની અગોચર શક્તિઓની સત્યઘટનાઓ દ્વારા ચૈતસિક રોમાંચક યાત્રા કરાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે, જે સુજ્ઞ વાચકોને ચોક્કસપણે જિજ્ઞાસાસ્ટમાં તરબોળશે.


There have been no reviews