Aahar Chikitsha


Aahar Chikitsha

Rs 370.00


Product Code: 17751
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Binding: Soft
ISBN: 9789385037573

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Aahar Chikitsha by Swami Shri Akshay 

આહાર ચીકિત્સા - લેખક : સ્વામી શ્રી અક્ષય 

શું તમને ખબર છે કે તમારા રોજીંદા આહર માં જ કેટલાય રોગોનું નિરાકરણ સમાયેલું છે. યોગ્ય ખોરાક યોગ્ય સમયે ખાવથી તમે રોગો નિરાકરણ ઘેર બેઠા લાવી શકો છો કે આવનારા રોગથી દૂર રહી શકો છો. યોગ્ય ખોરાક યોગ્ય સમયે યોગ્ય માત્રામાં ખાવો એ સ્વાસ્થ્યસુરક્ષા માટે અતિમહત્વની અને પ્રાથમિક જરૂરિયાત છે. શું ખાવું ? કેટલું ખાવું ? તથા ખોરાકનું પૌષ્ટિક તત્વ તથા ઔષધીય ગુણોનું રહસ્ય આ પુસ્તક માં સમજવામાં આવ્યું છે જે તમને  નીરોગી જીવન જીવવામાં જરૂર ઉપયોગી થશે.


There have been no reviews