Nathdwarana Shrinathji


Nathdwarana Shrinathji

Rs 250.00


Product Code: 2931
Author: Shah Himanshu
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2013
Number of Pages: 168
Binding: Soft
ISBN: 9788189919214

Quantity

we ship worldwide including United States

Nathdwarana Shrinathji by Shah Himanshu

હિમાંશુ શાહ લેખક જ નથી, પુસ્તકપ્રેમી પણ છે. તેઓ એક અથવા બીજા સ્વરૂપે પુસ્તકના વ્યવસાય અને પ્રસાર સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. નાથદ્વારાના શ્રીનાથજીમાં પ્રજાને અખૂટ શ્રાદ્ધા છે. હિમાંશુ શાહે શ્રીનાથજી અંગેની માહિતીનું સંકલન કરી શબ્દદેહ આપ્યો છે. એમાં કોઈ વદ્વિતાનો દાવો નથી. એમાં એમની નમ્રતા તો પ્રગટ થાય જ છે ને સાથે સાથે એમના ભક્તભાવિનો પણ પરિચય થાય છે. ચીવટ અને ઝીણવટપૂર્વક એમણે માહિતીઓ માત્ર એકઠી નથી કરી, પણ એ માહિતીની રજૂઆતમાં એક પ્રકારની વ્યવસ્થાનો પરિચય થાય છે. શ્રીનાથજી સાથે સંકળાયેલા ઉત્સવો, પુષ્ટિમાર્ગનો પરિચય, કૃષ્ણકથા આ બધા વિશે એમણે સામાન્ય માણસને સમજાય એવી સરળ ભાષામાં આલેખન કર્યું છે. અંતે એમણે જે સંદર્ભસૂચિ આપી છે એ પણ ભાવકને ઉપકારક નીવડશે. ભાવકો આ પુસ્તકને આવકારશે એવી મને શ્રદ્ધા છે.-સુરેશ દલાલ


There have been no reviews