Mrityu Ni Pele Paar Na Jeevan Nu Param Rahasya


Mrityu Ni Pele Paar Na Jeevan Nu Param Rahasya

Rs 300.00


Product Code: 12369
Author: Professor Hiralal L Kaji
Delivery: Generally dispatched in 3 to 5 working days time.
Publication Year: 2013
Binding: Soft

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Mrityu Ni Pele Paar Na Jeevan Nu Param Rahasya by Prof Hiralal L Kaji

મૃત્યુ પેહલા આવુ સરસ જીવન મળ્યુ છે….
કોને ખબર મૃત્યુ પછી નો સમય આ સમય કરતા ભી સારો હોય.?
સગા વહાલા મિત્રો ને છોડતા દુ:ખ તો ઘણુ થાય છે.
કોને ખબર ત્યા પેલી પાર રાહ ઘણા આતુરતા થી જોતા હોય.?
પ્રશ્નો અને તેના ખુલાસા ઑ નથી ઘટવાના અહી આ જગત મા…
કોને ખબર ત્યા ઘણા ખુલાસા ઑ રાહ પ્રશ્નો ની જોતા હોય..??
અમુક રહસ્યો બન્યાજ હોય છે રહસ્ય માટે..
કોને ખબર રહસ્યો ખુલતા પ્રાણી અને પાલનહાર મા ફર્કના રહ્યો હોય…?
મથે છે સહુ આ મૃત્યુ પેલા ના સમય મા પ્રભુ ને પામવા..
કોને ખબર મૃત્યુ પછી ના સમય મા પ્રભુ ખુદ તમને પામવા ઈચ્છતો હોય….?
કલ્પના કરે છે નિત્ત.. બસ આ મૃત્યુ પછી ના સમય ની…
કોને ખબર ઘણી કલ્પના હકીકત બની જતી હોય…

There have been no reviews