Amar Gazalo - Rajesh Vyas
 
    Free Shipping Above 699/-  
   Worldwide Fast Shipping by Courier 
 70+ Payment Options     
  | Amar Gazalo - Rajesh Vyas by S S Rahi | Gazal Book.અમર ગઝલો - લેખક : રાજેશ વ્યાસએ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, એ કેશ ગૂંથે અને બંધાય ગઝલ, કોણે કહ્યું લયને કોઈ આકાર નથી? એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.  `આદિલ' મન્સૂરી  તારે કાજે ગઝલ મનોરંજન, મારે માટે એ પ્રાણવાયુ છે.  મનોજ ખંડેરિયા  દૃષ્ટિ મળતાં જ પાંપણો મધ્યે, ઊગે સંબંધ રેશમી તે ગઝલ.  અમૃત `ઘાયલ' તમારું નામ લઈને લખી મેં જે ગઝલો, તમે રિસાયાં કે એમાં તમારું નામ નથી!  હરીન્દ્ર દવે  મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શે'ર, વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.  `મરીઝ'. | 















