Vinobaji Na Geeta Pravachno Nu Gananmrut


Vinobaji Na Geeta Pravachno Nu Gananmrut

Rs 250.00


Product Code: 19074
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023

Quantity

we ship worldwide including United States

Vinobaji Na Geeta Pravachno Nu Gananmrut by Jayesh Kariya | Gujarati articles by Vinoba Bhave on Bhagvad Geeta.

વિનોબાજી ના ગીતા પ્રવચનો નું જ્ઞાનામૃત - લેખક : જયેશ કારીયા 

                           શાળા જીવનની શરૂઆતથી જ સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં વિશેષ રુચિ ધરાવતા જયેશ કારિયા ‘જયકાર’ ને બાળપણથી જ માતૃપક્ષ અને પિતૃપક્ષ તરફથી આધ્યાત્મિકતાની રુચિ વારસામાં મળી છે. સાથે સાથે માતૃપક્ષ તરફથી વારસામાં મળેલ વાંચનના શોખ થકી સાહિત્ય અને માતૃભાષા પ્રત્યે પણ વિશેષ લગાવ હોવાથી, કલ્યાણ પરિસરના માતબર ગુજરાતી સાપ્તાહિક, ‘કલ્યાણ પ્રજારાજ’, સુરતના ‘લોહાણા સંદેશ’ અને શતાબ્દી વર્ષ પૂર્ણ કરનાર જૂનામાં જૂના લોકપ્રિય જ્ઞાતિપત્ર ‘લોહાણા હિતેચ્છુ’ માં તેમની કોલમો નિયમિત પ્રગટ થાય છે. તેમના હવે પછીના પ્રકાશનો (૧) રામો રાજમણિ સદા વિજયતે' અને (૨) લબ્ધ પ્રતિષ્ઠિત કવિ સુરેશ દલાલ પ્રેરિત ‘મારી પ્રભુ પ્રાર્થનાઓ’ ભીંત-પત્રનું સંકલન ટૂંક સમયમાં જ પ્રકાશિત થશે.


There have been no reviews