Swarg Nu Sarnamu Ghar


Swarg Nu Sarnamu Ghar

Rs 198.00


Product Code: 17972
Author: Dr. Vijay Thakkar
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 96
Binding: Soft
ISBN: 9788194410928

Quantity

we ship worldwide including United States

Swarg Nu Sarnamu Ghar by Dr. Vijay Thakkar | Inspiration book | Ideal book for gift your Family & freinds

સ્વર્ગ નું સરનામું ઘર - લેખક : ડો. વિજય ઠક્કર 

ઘર સંસારને સ્વર્ગ બનાવવા માટે

પુસ્તક વિશે :            
                      ‘સ્વર્ગનું સરનામું ઘર” સ્વર્ગ વિશે બધાએ સાંભળ્યું છે અને બધા જ સ્વર્ગને પામવા તેના સુખની પ્રાપ્તિ કરવા માટે ઇચ્છા ધરાવે છે. આ ઇચ્છા આપણા મૃત્યુ પછી અનુભવી શકાય? પરંતુ આ અનુભવનો સાચો સ્પર્શ જીવતા પ્રાપ્ત થાય તો આ જન્મારો સ્વર્ગ બની શકે કેમ ખરું ને? એક કહેવત છે કે પૃથ્વીનો છેડો ઘર' અને પૃથ્વીની પ્રદક્ષિણાની શરૂઆત ઘરથી જ કરવી પડે, જીવતા સ્વર્ગની પ્રાપ્તિનો અનુભવ આપણને આપણું ઘર જ કરાવી શકે. જેને સાર્થક કરવા માટે જ આ પુસ્તકનું સર્જન કર્યું છે. પ્રભુએ સ્વર્ગનું સર્જન કર્યું અને આ જન્મારે આ જ સ્વર્ગની અનુભૂતિ અને પ્રાપ્તિ કરાવવા માટે
                                          આ પુસ્તકની રચના થઈ. જેને વાંચ્યા બાદ તે મુજબ અનુસરણ કરવાથી સ્વર્ગને શોધવા જવાની કે ત્યાંના સુખને મેળવવાની ઇચ્છા રહેશે નહીં. આપણે કોઈને પણ સ્વર્ગ વિશે જાણકારી કે સરનામું પૂછવાની કે સ્વર્ગ ક્યાં છે? સ્વર્ગ શું છે? પૂછવાની જરૂરિયાત રહેશે નહીં. આ પુસ્તક જ આપણને ‘સ્વર્ગનું સરનામું ઘર” એ. ઉક્તિને સાર્થક કરી આપશે. દરેક ઘરમાં સુખ, સંપત્તિ, શાંતિ, સંસ્કોર, કુટુંબ વાત્સલ્ય, પ્રેમ, સદ્ભાવના અને ભાઈચારો હોય ત્યાં સ્વર્ગ છે. સ્વસ્થ સમાજની આ રચના દરેક કુટુંબમાં સ્વર્ગની અનુભૂતિ કરાવશે ત્યારે સમગ્ર વિશ્વ સ્વર્ગ બનશે.


There have been no reviews