Panchamrut


Panchamrut

Rs 600.00


Product Code: 18992
Author: Shailesh Sagpariya
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 280
Binding: Soft Cover
ISBN: 9789393542144

Quantity

we ship worldwide including United States

Panchamrut by Shailesh Sagpariya | Gujarati Inspiration book.

પંચામૃત - લેખક શૈલેષ સાગપરિયા 

ભારતીય સંસ્કૃતિની સંસ્કાર ગાથા

                 માનવજાત જ્યાં સુધી અસ્તિત્વ ધરાવે ત્યાં સુધી પ્રેરણા, દિશાદર્શન અને માર્ગદર્શન જોઈતું હોય; તો જીવનનાં જુદા-જુદા પાસાઓને આવરી લેતા પાંચ  ગ્રંથો પર્યાપ્ત છે. સફળ જીવનનો પથ બતાવતા આ પાંચ ગ્રંથો છે - ગીતા, શ્રી રામચરિત માનસ, વિદુરનીતિ, ચાણક્યનીતિ અને કબીર વાણી. જેવી રીતે પંચામૃત શરીરને પુષ્ટ કરે છે, એવી રીતે આ પાંચ ગ્રંથોમાં અપાયેલું જ્ઞાન જીવનને પુષ્ટ કરે છે.
                આ પુસ્તકમાં સાગરને ગાગરમાં ભરવાનો પ્રયાસ કર્યો છે. પાંચેય ગ્રંથોમાંથી વીણેલી વાતો સાવ સરળ શબ્દોમાં રજૂ કરી છે, જે સૌ કોઈ માટે ઉપકારક બની રહેશે.


There have been no reviews