Mudravigyan


Mudravigyan

New

Rs 250.00


Product Code: 19546
Author: Yash Rai
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2025
Number of Pages: 136
Binding: soft
ISBN: 9789361976629

Quantity

we ship worldwide including United States

Mudravigyan by Yash Rai | Gujarati Naturopathy book.

મુદ્રાવિજ્ઞાન - લેખક : યશ રાય 

આપણી પ્રાચીન સંસ્કૃતિનું સૂત્ર છે : 'યથા બ્રહ્માંડે તથા પિંડે.’

આનો અર્થ સ્પષ્ટ છે. સમસ્ત બ્રહ્માંડ જે પાંચ મહાતત્ત્વો – અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી તથા જળથી બન્યું છે તે પાંચ તત્ત્વોથી જ આપણું શરીર પણ બન્યું છે.આ પાંચ તત્ત્વોમાં અસંતુલન થાય તો બ્રહ્માંડની જેમ જ આપણા શરીરમાં પણ ખળભળાટ મચી જાય અને એ ખળભળાટ એટલે જ સમયે સમયે આપણા શરીરમાં થતાં દુખાવા, રોગ, અસ્વસ્થતા, નબળાઈ, મૂંઝારો, બેચેની વગેરેથી શરૂ થઈને આગળ વધતી ગંભીર બીમારીઓ.                               
                                      શરીરની આવી નાની-મોટી તકલીફો માટે આપણે વારંવાર ડૉક્ટર કે દવાઓ તરફ દોડી જઈએ છીએ અને ઇલાજના નામે સરવાળે તકલીફને `દબાવી દઈએ' છીએ.શરીરની આ અસંતુલિતતાને કાબૂમાં લાવવા માટેની સરળ, સુલભ અને હાથવગી ચિકિત્સા પદ્ધતિનું નામ છે – મુદ્રાવિજ્ઞાન. કોઇપણ જાતના ખર્ચ વગર ઘરેબેઠાં વિવિધ મુદ્રાઓ દ્વારા તમે રોગ અને તકલીફોથી મુક્ત રહી શકો છો. મુદ્રાવિજ્ઞાન એટલે તમારા સ્વાસ્થ્ય માટેનું સદીઓ પુરાણું અકસીર શાણપણ, જે તમારા લાંબા, સુખી જીવન માટે તંદુરસ્તીની સચોટ પદ્ધતિ છે.


There have been no reviews