Mahabharat Na Prasango


Mahabharat Na Prasango

Rs 500.00


Product Code: 16368
Author: Ratilal Borisagar
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2017
Number of Pages: 265
Binding: Hard
ISBN: 9789351623502

Quantity

we ship worldwide including United States

Mahabharat Na Prasango By Ratilal Borisagar

મહાભારત ના પ્રસંગો લેખક રતિલાલ બોરીસાગર

બાળકોને સરળતાથી સમજાય તેવા મહાભારતના પ્રસંગો આ પુસ્તકમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આ સચિત્ર પુસ્તકમાં નિશ્ચિત પાનાંમાં સમાય એટલા પ્રસંગો પસંદ કરીને પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. વ્યાસ વદે તે શ્રીગણેશ લખે, દેવવ્રતનો જન્મ, દેવવ્રતમાંથી ભીષ્મ, ઝેરના લાડુ, ધર્મરાજાનો અવતાર વગેરે21 પ્રસંગો પ્રગટ કરવામાં આવ્યા છે. ‘મહાભારત’ની પૂરી કથાનો બાળકોને ખ્યાલ આવે એ માટે કથાની માંડણી પ્રારંભથી જ કરી છે, અને પછી છેલ્લે. ઉત્તરાર્ધરૂપે શેષ કથાસાર પણ આપ્યો છે. જરૂર જણાઈ છે ત્યાં કૌંસમાં તત્સમ શબ્દોનાગુજરાતી પર્યાયો પણ આપ્યા છે. બાળકો હોંશે હોંશે વાંચવા પ્રેરાય તેવું આ સરસ પુસ્તક છે.


There have been no reviews