Zaverchand Meghani

Zaverchand Meghani

ઝવેરચંદ કાલીદાસ મેઘાણી (૧૭-૮-૧૮૯૭, ૯-૩-૧૯૪૭): કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, વર્તમાનપત્ર તથા સામયિકના પત્રકાર-સંપાદક, અનુવાદક. જન્મસ્થળ ચોટીલા (જિ.સુરેન્દ્રનગર). વતન બગસરા (જિ.અમરેલી).તેમના સાહિત્યસર્જન, વિવેચન અને લોકસાહિત્યના સંશોધનો – સંપાદનોમાં પહેલીવાર નિમ્નવર્ગીય લોકચેતનાનો અપૂર્વ બળકટ અવાજ પ્રગટ્યો છે. સમાજને છેવાડે ઊભેલા દલિત-પીડિતની વેદનાનું સમસંવેદન ઝીલતી યુગચેતનાનો ધબકાર તેમની કવિતામાં જોવા મળે છે. સામાજિક સમસ્યાઓને આલેખતી તેમની નવલકથાઓની સાથે ‘સોરઠ તારા વહેતા પાણી’ જેવી પ્રાદેશિક નવલકથા નોંધપાત્ર છે. સૌરાષ્ટ્રને ગામડે ગામડે ફરી એકલે હાથે ભેગા કરેલા લોકસાહિત્યનું સંપાદન એમણે સાહિત્યિક દૃષ્ટિને મુખ્ય અને સામાજિક દૃષ્ટિને ગૌણ રાખીને કર્યું છે.

Zaverchand Meghani also known as Jhaverchand Meghani or Javerchand Meghani. He has written many Gujarati books, gujarati poems & songs. We have mosly all books written by Jhaverchand Meghani

Lagyo Kasumbino Rang
Quick View
Rs 300.00
Share It Zaverchand Meghani
Quick View
Rs 199.00
Charano Ane Charani Sahitya
Quick View
Rs 320.00
Gujarat No Jay 1 - 2
Quick View
Rs 800.00
Ra Gangajaliyo
Quick View
Rs 400.00
Meghani Ni Navlikao Part 1 - 2
Quick View
Rs 630.00
Sorath Tara Vaheta Pani (Sankshipt)
Quick View
Rs 160.00
Satya Ni Shodhman
Quick View
Rs 280.00
Rasdhar Ni Vartao
Quick View
Rs 600.00
Manasai Na Diva
Quick View
Rs 320.00
Rang Chhe Barot
Quick View
Rs 400.00
Narveer Lalaji
Quick View
Rs 120.00