Jigisha Raj

અંતરના ઝરૂખેથી” એ લેખિકાના અંતરની વાત છે. આપણે દરેક આપણા અંતર સાથે રોજ સંવાદ કરતાં હોઈએ છીએ અને એ સંવાદ થકી આપણને આપણી ઓળખ મળે છે. આપણી જાત સાથેની સીધી વાત એટ્લે આપણે પોતે. “અંતરના ઝરૂખેથી“ના કાવ્યો એમની ઓળખ છે. આંતરમનના સંવેદનો, લાગણીઓ અને સંસ્મરણો – આ બધું જ અહીં ઠલવાયું છે. પ્રકૃતિ સાથેનો સંવાદ, મનના સંચલનો ને કેટલીયે યાદો. આ બધું અહીં હૂબહૂ નીતર્યું છે.

Antra Na Zarukhethi
Quick View
Rs 250.00