Jasubhai Patel

જશુભાઈ પટેલ, અમદાવાદના નિવૃત્ત વકીલ અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, સાહિત્ય, સંગીત અને અભિનયનો શોખ છે. એમણે ગીત, ગઝલ અને પ્રહસનો લખ્યાં છે. એમને વર્ષ ૨૦૦૬માં સ્નેહરશ્મિ પારિતોષિકથી સન્માન સાંપડ્યું. થોડાં વર્ષ ‘સંદેશ’માં સાપ્તાહિક કટાર ‘સંસાર દર્પણ’માં હાસ્ય લેખો લખ્યાં છે. ડઝનથી વધુ સ્વલિખિત એકાંકી નાટ્યોનું દિર્ગદર્શન કર્યું છે. શાસ્ત્રીત સંગીતની ગાયનમાં ઉપાંત્ય વિશારદ સુધીની તાલીમ લીધી છે. અમેરિકામાં વસતા એમના પુત્ર અને પરિવાર સાથે એવો સમય વિતાવે છે.

Vhalno Varsad
Quick View
Rs 330.00