Jashuraj

Jashuraj

છવ્વીસ વર્ષીય જશુરાજ કોમર્સમાં સ્નાતક થયેલા છે. અમદવાદમાં સ્થાયી થયેલ આ યુવા લેખક હાલ રીઝર્વ બેંકમાં કાર્યરત છે. લખવાની શરૂઆત શાળામાં ટૂંકી વાર્તાઓથી કરી હતી અને તેમાંથી નવલકથા તરફ જવાની પ્રેરણા મળી. તેમની કલમથી અત્યાર સુધી ઘણી અપ્રકાશિત ટૂંકીવાર્તાઓ અને બે નવલકથા, હિતશત્રુ અને દસ પાગલ, લખાઈ છે. હિતશત્રુ પ્રકાશિત થઈ ચુકી છે અને દસ પાગલ ટૂંક સમયમાં પ્રકાશિત થશે.

Hitshatru
Quick View
Rs 220.00