K M Munshi

K M Munshi

કનૈયાલાલ માણેકલાલ મુનશી (૩૦-૧૨-૧૮૮૭, ૮-૨-૧૯૭૧): નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર, વિવેચક. જન્મ ભરૂચમાં.બહુઆયામી પ્રતિભા ધરાવતા મુનશી નવલકથા, નાટક, આત્મકથા, નિબંધ જેવા સ્વરૂપોમાં વિપુલ સાહિત્યસર્જન કરી વર્ષો સુધી ગુજરાતી સાહિત્યના કેન્દ્રબિંદુ બની રહ્યા. એમની નવલકથાઓમાં અદભુતરસરંજિત ઘટનાવલિ, પટ્ટાબાજી સમા સંવાદો અને શૂરવીર પાત્રસૃષ્ટિનો બહોળા વાચકવર્ગ પર આજે ય પ્રભાવ છે. એ જ રીતે પ્રેરક-બોધક વિષયવસ્તુની પસંદગી તથા તેના નાટ્ય-સંઘર્ષોચિત નિરૂપણ દ્વારા સામાજિક સભાનતા કેળવવાની ખેવનાથી મુનશી નાટ્યલેખકોમાં અગ્રણી બની રહે છે.

Patan ni Prabhuta
Quick View
Rs 600.00
Gujaratno Nath
Quick View
Rs 1000.00
Pruthvi Vallabh
Quick View
Rs 300.00
Krushnavtar Part 1-2-3
Quick View
Rs 3499.00
Jai Somnath
Quick View
Rs 520.00
Raja Dhiraj
Quick View
Rs 850.00
Set Of Best Seller Books Of Kanaiyalal Munshi
Quick View
Rs 15299.00

Free Shipping

Bhagvad-Gita Ane Arvachin Jivan
Quick View
Rs 400.00
Pauranik Natko
Quick View
Rs 200.00
Verni Vasulat
Quick View
Rs 600.00
Bhagvan Kautilya
Quick View
Rs 280.00
Bhagwan Parshuram (Novel)
Quick View
Rs 600.00