Zaverchand Meghani

Zaverchand Meghani

ઝવેરચંદ કાલીદાસ મેઘાણી (૧૭-૮-૧૮૯૭, ૯-૩-૧૯૪૭): કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, વર્તમાનપત્ર તથા સામયિકના પત્રકાર-સંપાદક, અનુવાદક. જન્મસ્થળ ચોટીલા (જિ.સુરેન્દ્રનગર). વતન બગસરા (જિ.અમરેલી).તેમના સાહિત્યસર્જન, વિવેચન અને લોકસાહિત્યના સંશોધનો – સંપાદનોમાં પહેલીવાર નિમ્નવર્ગીય લોકચેતનાનો અપૂર્વ બળકટ અવાજ પ્રગટ્યો છે. સમાજને છેવાડે ઊભેલા દલિત-પીડિતની વેદનાનું સમસંવેદન ઝીલતી યુગચેતનાનો ધબકાર તેમની કવિતામાં જોવા મળે છે. સામાજિક સમસ્યાઓને આલેખતી તેમની નવલકથાઓની સાથે ‘સોરઠ તારા વહેતા પાણી’ જેવી પ્રાદેશિક નવલકથા નોંધપાત્ર છે. સૌરાષ્ટ્રને ગામડે ગામડે ફરી એકલે હાથે ભેગા કરેલા લોકસાહિત્યનું સંપાદન એમણે સાહિત્યિક દૃષ્ટિને મુખ્ય અને સામાજિક દૃષ્ટિને ગૌણ રાખીને કર્યું છે.

Zaverchand Meghani also known as Jhaverchand Meghani or Javerchand Meghani. He has written many Gujarati books, gujarati poems & songs. We have mosly all books written by Jhaverchand Meghani

Halarda (Gujarati CD)
Quick View
Rs 449.00 Rs 399.00

Free Shipping

Kalam Ane Kitab
Quick View
Rs 300.00
Kalchakra
Quick View
Rs 150.00
Kankavati
Quick View
Rs 250.00
Kasumbino Rang
Quick View
Rs 250.00
Killol
Quick View
Rs 300.00
Lagyo Kasumbino Rang
Quick View
Rs 300.00
Lohi Na Alingan
Quick View
Rs 300.00
Lok Sahitya : Dharti Nu Dhavan
Quick View
Rs 450.00
Lok Sahitya Ane Charni Sahitya
Quick View
Rs 850.00
Lok Sahitya Nu Samalochan
Quick View
Rs 320.00
Manasai Na Diva
Quick View
Rs 320.00