K M Munshi

K M Munshi

કનૈયાલાલ માણેકલાલ મુનશી (૩૦-૧૨-૧૮૮૭, ૮-૨-૧૯૭૧): નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર, વિવેચક. જન્મ ભરૂચમાં.બહુઆયામી પ્રતિભા ધરાવતા મુનશી નવલકથા, નાટક, આત્મકથા, નિબંધ જેવા સ્વરૂપોમાં વિપુલ સાહિત્યસર્જન કરી વર્ષો સુધી ગુજરાતી સાહિત્યના કેન્દ્રબિંદુ બની રહ્યા. એમની નવલકથાઓમાં અદભુતરસરંજિત ઘટનાવલિ, પટ્ટાબાજી સમા સંવાદો અને શૂરવીર પાત્રસૃષ્ટિનો બહોળા વાચકવર્ગ પર આજે ય પ્રભાવ છે. એ જ રીતે પ્રેરક-બોધક વિષયવસ્તુની પસંદગી તથા તેના નાટ્ય-સંઘર્ષોચિત નિરૂપણ દ્વારા સામાજિક સભાનતા કેળવવાની ખેવનાથી મુનશી નાટ્યલેખકોમાં અગ્રણી બની રહે છે.

Patan ni Prabhuta
Quick View
Rs 600.00
Navalikao
Quick View
Rs 220.00
Natko (K M Munshi)
Quick View
Rs 1400.00
Natako - Samajik Ane Pauranik
Quick View
Rs 1400.00
Narsainyon - Bhakt Harino
Quick View
Rs 220.00
Narasinh Yugna Kavio
Quick View
Rs 200.00
Mari Binjawabdar Kahani
Quick View
Rs 180.00
Lopamudra (Novel)
Quick View
Rs 600.00
Lomaharshini (Novel)
Quick View
Rs 320.00
Krushnavtar Part 1-2-3
Quick View
Rs 3499.00
Kono Vak ? (Novel)
Quick View
Rs 450.00
Kakani Shahsi (Drama)
Quick View
Rs 220.00