Satya Na Prayogo (Sanskshipt Aatmakatha)

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Satya Na Prayogo (Sanskshipt Aatmakatha) by Mahatam Gandhi | A breif biography book of Gandhiji in Gujarati. સત્ય ના પ્રયોગો (સંક્ષિપ્ત આત્મકથા) - લેખક : મહાત્મા ગાંધી ગાંધીજીએ જીવનપર્યત સત્યની સાધના કરી. એમના માટે સત્ય જ ઈશ્વરનો પર્યાય હતો. એની પ્રાપ્તિ માટે કરવામાં આવેલા એમના 'પ્રયાસ જ સત્ય માટે કરવામાં આવેલા પ્રયોગ બન્યાં. છતાં પણ એમની વિનંતી હતી કે, એમના લેખોને પ્રમાણભૂત માનવામાં ન આવે. એમના પ્રયોગોને દેષ્ટાંત રૂપ માનીને બધા પોત-પોતાના 'પ્રયોગ યથાશક્તિ અને યથામતિ કરે. ગાંધીજીએ કહ્યું હતું: ‘મારો વિશ્વાસ છે કે મારી આત્મકથાના લેખોથી વાચકોને ઘણું બધું મળી શકે છે.” આ પુસ્તક રાષ્ટ્રપિતાની કાર્ય પદ્ધતિની મહાનતાની સાથે જીવનને સમજવામાં અમૂલ્યસિદ્ધ થશે. |