Kranti Beej


Kranti Beej

Rs 400.00


Product Code: 12584
Author: Osho
Delivery: Generally dispatched in 3 to 5 working days
Publication Year: 2013
Binding: Hard
ISBN: 9788177904574

Quantity

we ship worldwide including United States

Kranti Beej by Osho

Quotes from Osho "હું તો વાવી ચૂક્યો હવે તમે જ સંભાળજો, બીજ બીજ ન રહી જાય"

સ્મરણ રહે કે વાદળાઓ જયારે પાણીથી ભરાઈ જાય છે, તો તેમને વરસવું પડે છે. અને ફૂલ જયારે સુવાસથી ભરાઈ જાય છે, તો તેમણે હવાઓને પોતાની સુગંધ લુટાવી દેવાની હોય છે. જયારે કોઈ દીવો બળે છે, તો તેમાંથી આલોક વહે જ છે. એવું જ કાઈક આ "ક્રાંતિબીજ " પુસ્તક માં કહેવામાં આવ્યું છે કે હવાઓ મારામાંથી લઇ જઈ રહી છે. મને કાઈ જ્ઞાત નથી કે એ ક્યાં ખેતરમાં પહોચશે, અને કોણ તેને સાચવશે. હું તો એટલું જ જાણું છું, તેનાથી જ મને જીવનના, અમૃતના, અને પ્રભુના ફૂલ ઉપલબ્ધ થાય છે. અને જે ખેતરમાં તે પડશે, ત્યાની જ માટી અમૃતના ફૂલોમાં પરિણત થઇ જશે. આ "ક્રાંતિબીજ" પુસ્તક ને પ્રેમ અને અમૃત દીવ્યના, ભાગવત ચૈતન્યના બીજના રૂપમાં વહેચી દેવા માં અવિયું છે.


There have been no reviews