Shikshan No Bhagwat Path


Shikshan No Bhagwat Path

Rs 500.00


Product Code: 19259
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 224
Binding: Soft
ISBN: 9789393542595

Quantity

we ship worldwide including United States

Shikshan No Bhagwat Path by Pu. Bhai Shri Rameshbhai Oza | Gujarati Adhyatmik book.

શિક્ષણ નો ભાગવત પથ - લેખક : પૂ. ભાઇશ્રી રમેશભાઈ ઓઝા.

            ઇ.સ. ૧૯૭૭થી નિરંતર, સમગ્ર વિશ્વમાં ૮૦૦થી વધુ ભાગવત કથા, રામ કથા અને ગીતા જ્ઞાન કથાઓના માધ્યમે પૂજ્ય ભાઈશ્રીએ કરોડો લોકોનાં હૃદયમંદિરમાં ભાવપ્રતિષ્ઠા કરી છે. રામ અને કૃષ્ણના મહિમાગાનની સાથે પૂજ્ય ભાઈશ્રીએ સહજ રીતે જીવન જીવવાની અનોખી કળાનું સચોટ માર્ગદર્શન પણ આપ્યું છે.
                    આજના યુવાનો સુખ, શાંતિ, સજ્જતા અને સફળતાની પ્રેરણા મેળવવા માટે ‘રોલ મોડેલ’ શોધે છે, માર્ગદર્શન મેળવવા માટે વિદેશી લેખકોના મોટિવેશનલ પુસ્તકો વાંચે છે; ત્યારે પ્રસ્તુત છે દિવ્યતાથી સભર માર્ગદર્શન અને પ્રેરણા, જે દરેક વ્યક્તિને જીવનના દરેક તબક્કે ઉપકારક નીવડશે.


There have been no reviews